E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગાંધીનગરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનાં દિને શોભાયાત્રાનું આયોજન

06:28 PM Apr 17, 2024 IST | eagle

આજે દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ગાંધીનગરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજે રામ નવમીનાં દિને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું સેકટર – 7 ભારત માતા મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દસ કલાકનાં ગાળામાં શહેરના 20 થી વધુ મંદિરો આગળથી પસાર થઈ મોડી સાંજે પરત ભારત માતા મંદિરે પરત ફરશે. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રની મહા આરતી પણ કરવામાં આવશે.

Next Article