For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગુજરાતમાં થશે કોરોના ફ્રી, માત્ર નવા 17 કેસ નોંધાયા, એકપણ મોત નહીં

10:32 PM Mar 19, 2022 IST | eagle
ગુજરાતમાં થશે કોરોના ફ્રી  માત્ર નવા 17 કેસ નોંધાયા  એકપણ મોત નહીં

ચીનમાં કોરોના વાયરસની નવી લહેરની આશંકા સેવાઈ રહી છે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસની ચોથી લહેરનો ખતરો વર્તાઈ રહ્યો છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસ ગાયબ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો નવા 17 કેસ નોંધાયા હતા.

Advertisement