E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

જાપાન ભારતમાં રૂ. 3.2 લાખ કરોડનું કરશે રોકાણ' : PM મોદી

10:25 PM Mar 19, 2022 IST | eagle

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા શનિવારે, 19 માર્ચે 14મી વાર્ષિક ઈન્ડો-જાપાન સમિટ યોજાઈ હતી, જ્યાં બંને રાષ્ટ્રો વચ્ચે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો થઈ હતી. પીએમ મોદીએ વાતચીત બાદ કહ્યું- ‘જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન એટ્લે કે રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે,’ બંને નેતાઓએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કર્યું, જ્યાં તેઓએ ‘ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડ અને જાપાનની મૂડી અને ટેકનોલોજીને સુમેળ સાધવા’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

Next Article