For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ભૂપિન્દર સિંહને અંતિમ વિદાય

03:27 PM Jul 20, 2022 IST | eagle
ભૂપિન્દર સિંહને અંતિમ વિદાય

તેઓ છેલ્લા ૬ મહિનાથી ઘણી બીમારીનો સામનો કરી રહ્યા હતા.લેજન્ડરી સિંગર ભૂ​પિન્દર સિંહને સોમવારે મોડી રાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમનું સોમવારે સાંજે ૭.૪૫ વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. તેમનાં પત્ની મિતાલીએ કહ્યું હતું કે ‘તેઓ ઘણા સમયથી અનેક બીમારીથી પીડાઈ રહ્યા હતા. ઘણા સમયથી તેમને યુરિનની બીમારીનો પણ ઇશ્યુ હતો.’

Advertisement