For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

CAA દ્વારા ઈતિહાસ સુધારવાનો પ્રયાસ...એસ. જયશંકર

11:45 AM Mar 20, 2024 IST | eagle office
caa દ્વારા ઈતિહાસ સુધારવાનો પ્રયાસ   એસ  જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે  વિદેશ નીતિને લઈને ચર્ચા કરી હતી. આ સાથે તેમણે કોવિડના સમયની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી હતી.વિદેશ મંત્રી એસ. જયશંકરે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ-2019 ના અમલીકરણ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વમાં ઘણી જગ્યાએ લોકોને આ રીતે નાગરિકતા આપવામાં આવી છે. અમેરિકાથી લઈને યુરોપ સુધી ધાર્મિક કે ઐતિહાસિક આધાર પર નાગરિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકાથી લઈને યુરોપ સુધીના દેશોને આ વિશે જણાવ્યું છે.

Advertisement